નિવેદન / ધોનીના સંન્યાસને લઈને આવ્યાં મોટાં સમાચાર, મેનેજર આપ્યું નિવેદન

Dhoni Has No Immediate Plans to Retire, Says Friend Arun Pandey

ટીમ ઇન્ડિયાના ક્રિકેટર અને પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના સંન્યાસના સમાચાર મામલે તેમના મેનેજર અને મિત્ર અરુણ પાંડેએ નિવેદન આપ્યું છે. અરૂણ પાંડેએ કહ્યું કે ધોનીનો સંન્યાયનો કોઇ ઇરાદો નથી. તેમણે જણાવ્યું કે અત્યારે માહીનો ક્રિકેટ છોડવાનો કોઇ જ પ્લાન નથી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ