દિવ્ય દરબાર / 'આવવું હોય તો દર્શન માટે આવજો બાકી..', રાજકોટમાં બાગેશ્વર સરકારે રાજનેતાઓને આપી કડક ચેતવણી, હિન્દુ રાષ્ટ્રને જુઓ શું કહ્યું

Dhirendra Shastris divy darbad was held in Rajkot

રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાઈ રહ્યો છે. આ દરમિયાન પ્રવચનમાં ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું હતું કે મારે કોઈ પાર્ટી સાથે મારે મતલબ નથી.રાજનેતાઓને પણ કહું છું પાર્ટી માટે મદદ માંગવા ન આવવું! આવવું હોઈ તો બાબા બાગેશ્વરના દર્શન માટે આવજો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ