બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / ભૂલથી પણ સોમવારના દિવસે ન કરતા આ 4 કામ, નહીંતર મુશ્કેલીમાં મુકાઇ જશો!

ધર્મ / ભૂલથી પણ સોમવારના દિવસે ન કરતા આ 4 કામ, નહીંતર મુશ્કેલીમાં મુકાઇ જશો!

Last Updated: 09:13 AM, 17 March 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ધાર્મિક માન્યતા અનુસાર, સોમવાર દિવસે વ્રત અને પૂજા-પાઠ જરુંર કરવો જોઈએ. આ સાથે જ પૂજાના બધા જ નિયમોનું પાલન કરવું જોઈએ. એવામાં સવારે જાગો અને સ્નાન કરવું. પછી શિવજીના પંચામૃતથી અભિષેક કરો. સફેદ ચંદનનું તિલક લગાવવું. મદાર, કાનેર અને આ અને બિલી પત્ર અર્પણ કરો. આ બાદ શિવજીના 108 નામનું જાપ કરો.

હિન્દુ ધર્મમાં સોમવારનો દિવસ ખૂબ વિશેષ માનવામાં આવે છે. આ દિવસે ભગવાન ભોળાનાથની પૂજા કરવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર, આ દિવસે વ્રત અને પૂજા-પાઠ જરુંર કરવો જોઈએ. આ સાથે જ પૂજાના બધા જ નિયમોનું પાલન કરવું જોઈએ. એવામાં સવારે જાગો અને સ્નાન કરવું. પછી શિવજીના પંચામૃતથી અભિષેક કરો. સફેદ ચંદનનું તિલક લગાવવું. મદાર, કાનેર અને આ અને બિલી પત્ર અર્પણ કરો. આ બાદ શિવજીના 108 નામનું જાપ કરો.

Shivaji

આ બાદ પોતાની ઈચ્છા નંદી જીના કાનમાં બોલો. કહેવામાં આવે છે કે આવું કરવાથી બધી જ મનોકામના પૂરી થાય છે. તો ચાલો શિવજીના 108 નામ અને શું ન કરવું તેના વિષે જાણીએ.

આ કામ ન કરવા

માનું અપમાન ન કરવું.

કાળા કપડાં ન પહેરવા.

તમાસિક ભોજનનું સેવન ન કરવું.

કોઈની પણ સાથે દુર્વ્યવહાર ન કરવો.

ભગવાન શિવના 108 નામ

ॐ महाकाल नमः

ॐ रुद्रनाथ नमः

ॐ भीमशंकर नमः

ॐ नटराज नमः

ॐ प्रलेयन्कार नमः

ॐ चंद्रमोली नमः

ॐ डमरूधारी नमः

ॐ चंद्रधारी नमः

ॐ भोलेनाथ नमः

ॐ कैलाश पति नमः

ॐ भूतनाथ नमः

ॐ नंदराज नमः

ॐ नन्दी की सवारी नमः

ॐ ज्योतिलिंग नमः

ॐ मलिकार्जुन नमः

ॐ भीमेश्वर नमः

ॐ विषधारी नमः

ॐ बम भोले नमः

ॐ विश्वनाथ नमः

ॐ अनादिदेव नमः

ॐ उमापति नमः

ॐ गोरापति नमः

ॐ गणपिता नमः

ॐ ओंकार स्वामी नमः

ॐ ओंकारेश्वर नमः

ॐ शंकर त्रिशूलधारी नमः

ॐ भोले बाबा नमः

ॐ शिवजी नमः

ॐ शम्भु नमः

ॐ नीलकंठ नमः

ॐ महाकालेश्वर नमः

ॐ त्रिपुरारी नमः

ॐ त्रिलोकनाथ नमः

ॐ त्रिनेत्रधारी नमः

ॐ बर्फानी बाबा नमः

ॐ लंकेश्वर नमः

ॐ अमरनाथ नमः

ॐ केदारनाथ नमः

ॐ मंगलेश्वर नमः

ॐ अर्धनारीश्वर नमः

ॐ नागार्जुन नमः

ॐ जटाधारी नमः

ॐ नीलेश्वर नमः

ॐ जगतपिता नमः

ॐ मृत्युन्जन नमः

ॐ नागधारी नमः

ॐ रामेश्वर नमः

ॐ गलसर्पमाला नमः

ॐ दीनानाथ नमः

ॐ सोमनाथ नमः

ॐ जोगी नमः

ॐ भंडारी बाबा नमः

ॐ बमलेहरी नमः

ॐ गोरीशंकर नमः

ॐ शिवाकांत नमः

ॐ महेश्वराए नमः

ॐ महेश नमः

ॐ संकटहारी नमः

ॐ महेश्वर नमः

ॐ रुंडमालाधारी नमः

ॐ जगपालनकर्ता नमः

ॐ पशुपति नमः

ॐ संगमेश्वर नमः

ॐ दक्षेश्वर नमः

ॐ घ्रेनश्वर नमः

ॐ मणिमहेश नमः

ॐ अनादी नमः

ॐ अमर नमः

ॐ आशुतोष महाराज नमः

ॐ विलवकेश्वर नमः

ॐ अचलेश्वर नमः

ॐ ओलोकानाथ नमः

ॐ आदिनाथ नमः

ॐ देवदेवेश्वर नमः

ॐ प्राणनाथ नमः

ॐ शिवम् नमः

ॐ महादानी नमः

ॐ शिवदानी नमः

ॐ अभयंकर नमः

ॐ पातालेश्वर नमः

ॐ धूधेश्वर नमः

ॐ सर्पधारी नमः

ॐ त्रिलोकिनरेश नमः

ॐ हठ योगी नमः

ॐ विश्लेश्वर नमः

ॐ नागाधिराज नमः

ॐ सर्वेश्वर नमः

ॐ उमाकांत नमः

ॐ बाबा चंद्रेश्वर नमः

ॐ त्रिकालदर्शी नमः

ॐ त्रिलोकी स्वामी नमः

ॐ महादेव नमः

ॐ गढ़शंकर नमः

ॐ मुक्तेश्वर नमः

ॐ नटेषर नमः

ॐ गिरजापति नमः

ॐ भद्रेश्वर नमः

ॐ त्रिपुनाशक नमः

ॐ निर्जेश्वर नमः

ॐ किरातेश्वर नमः

ॐ जागेश्वर नमः

ॐ अबधूतपति नमः

ॐ भीलपति नमः

ॐ जितनाथ नमः

ॐ वृषेश्वर नमः

ॐ भूतेश्वर नमः

ॐ बैजूनाथ नमः

ॐ नागेश्वर नमः

વધુ વાંચો: ચૈત્ર માસની કાલાષ્ટમી પર અપનાવો આ 7 ઉપાય, તમામ કષ્ટથી કાલભૈરવ આપશે મુક્તિ

DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

dharma lord shiva 108 naam somwar upay
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ