ધર્મ / અધિકમાસમાં ભગવાન વિષ્ણુના દશાવતર કથાનું છે અનેરૂ મહત્વ, જાણો કેમ બન્યા હતા નારાયણ કાચબો?

Dharma news purushottam maas 2020 bhgvan vishnu kurma avatar

અધિકમાસમાં ભગવાન વિષ્ણુના પૂજનનું અનેરૂં માહત્ય રહેલું છે. ભગવાન વિષ્ણુના દસ અવતાર વિશે વાત કરીએ. આજે બીજા અવતાર કૂર્મ અવતારનું મહત્વ અને તેનું કારણ જાણવું જરૂરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ