બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 05:13 PM, 21 April 2025
Vastu Dosh : હિન્દુ ધર્મમાં વાસ્તુ શાસ્ત્રનું ખૂબ મહત્વ છે. જેમાં ઘરમાં વાસ્તુ દોષના અનેક કારણો હોઈ શકે છે. વાસ્તુ દોષથી લક્ષ્મી માતા નારાજ થઈ શકે છે અને દેવું પણ થઈ શકે છે. જો તમે પણ આ સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો વાસ્તુ શાસ્ત્રમાં દર્શાવેલ કેટલાક ઉપાયો જરૂરથી અજમાવો. વાસ્તુ શાસ્ત્ર મુજબ આ ઉપાયોનું પાલન કરવાથી દેવાની સમસ્યા સમાપ્ત થાય છે અને નાણાકીય લાભ પણ થાય છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
આ સિવાય હિન્દુ ધર્મમાં હનુમાન દાદાની પૂજાનું વિશેષ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે હનુમાન દાદાની પૂજા કરવાથી શુભ ફળ મળે છે. મંગળવારે બજરંગબલીની પૂજા કરવામાં આવે છે. આ દિવસે હનુમાન ચાલીસાનો પાઠ કરો અને ભગવાનને ગોળ અને ચણાનો અર્પણ કરો. એવી માન્યતા છે કે આ ઉપાય અપનાવવાથી દેવાની સમસ્યામાંથી મુક્તિ મળે છે.
(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.