બ્રેકિંગ ન્યુઝ
7 ફોટો ગેલેરી
Last Updated: 09:29 PM, 14 May 2025
1/7
છેલ્લા કેટલાક સમયથી ભારતની સીમાઓ પર વાતાવરણ નોર્મલ નથી. સરહદ પર પરિસ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે. જો આપણે ભારતના યુદ્ધના ઇતિહાસની વાત કરીએ તો સૌથી વિનાશક યુદ્ધ મહાભારતનું હતું જેને ધર્મની સ્થાપના તરફ એક મોટું પગલું માનવામાં આવતું હતું જેમાં કૃષ્ણ ભગવાને પોતે હસ્તક્ષેપ કરવો પડ્યો હતો.
2/7
એવામાં 30 મેના રોજ ગ્રહોના દુર્લભ યોગે ફરી એકવાર દરેક જ્યોતિષીઓ અને ખગોળશાસ્ત્રીઓનું ધ્યાન ખેંચ્યું છે. આ દિવસે 6 મુખ્ય ગ્રહો સૂર્ય, બુધ, ગુરુ, શુક્ર, રાહુ અને કેતુ એક જ રાશિમાં રહેશે. ખગોળશાસ્ત્રીઓ તેને ખૂબ જ મોટી ખગોળીય ઘટના માની રહ્યા છે તો જ્યોતિષીય દ્રષ્ટિકોણથી તેને મોટું સંકટ માનવામાં આવી રહ્યું છે.
3/7
4/7
5/7
6/7
7/7
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ