બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / શનિવારે આ નિયમથી કરો હનુમાન ચાલીસાનું પઠન, મળશે સંકટમોચન હનુમાનજીના આશીર્વાદ

ધર્મ / શનિવારે આ નિયમથી કરો હનુમાન ચાલીસાનું પઠન, મળશે સંકટમોચન હનુમાનજીના આશીર્વાદ

Last Updated: 09:02 AM, 10 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શાસ્ત્રોમાં શનિવારનો દિવસ ઘણો ફળદાયી માનવામાં આવે છે. આ દિવસ શનિદેવની પૂજા માટે ખૂબ શુભ ગણાય છે. સાથે સાથે આ દિવસે રામભક્ત હનુમાનજીની આરાધના કરવી પણ વિશેષ ફળદાયી ગણાય છે. ચાલો જાણીએ શનિવારે હનુમાનજીની પૂજા કરવા માટેના સૂચનો.

હિંદુ ધર્મમાં દરેક દિવસનો અલગ મહિમા છે. શનિવારના દિવસે ભક્તો શનિદેવની પૂજા કરે છે. એ સાથે, આ પવિત્ર દિવસે બજરંગબલી હનુમાનજીની પૂજાનું પણ વિશેષ મહત્વ છે. માન્યતા છે કે આ દિવસે પવનપુત્ર હનુમાનજીની પૂજા કરવાથી બધા સંકટોનો નાશ થાય છે.

આ દિવસે નજીકના હનુમાન મંદિરમાં જાઓ. હનુમાનજીને લાલ વસ્ત્રો ચઢાવો, તુલસીની માળા અને મોતીચૂરના લાડુનો ભોગ ચઢાવો. છાંયાની વસ્તુનું દાન કરો અને પીપળના વૃક્ષ આગળ દીવો પ્રગટાવો. ત્યારબાદ ભાવપૂર્વક હનુમાન ચાલીસાનું પઠન કરો. સાથે શનિદેવના વૈદિક મંત્રોનો જાપ પણ કરો.

ચમેલીના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ અને આરતી ભાવભક્તિ સાથે કરવી જોઈએ. આ રીતે પૂજા કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે અને વીર હનુમાનજીની કૃપા પણ પ્રાપ્ત થાય છે.

હનુમાન ચાલીસા પઠનના નિયમો:

  • લાલ રંગના કપડાં પહેરો.
  • પઠન શરૂ કરતા પહેલા ભગવાન રામનું ધ્યાન કરો.
  • પઠન દરમ્યાન વાતચીત ન કરો.
  • ઝડપથી પઠન ન કરો.
  • કાળા કપડાં પહેરીને પઠન ન કરો.
  • મનમાં ખોટા વિચાર ન લાવો.
  • અશુદ્ધ અવસ્થામાં પઠન ન કરો.
  • પૂજામાં પવિત્રતાનું ખાસ ધ્યાન રાખો.
  • અંતે, પઠનમાં થયેલી ભૂલો માટે માફી માંગો.
hanuman astrology new logo

હનુમાન ચાલીસાનો પાઠ

  • દોહા
    શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજમન મુકુર સુધારિ ।
    વરણૌ રઘુવર વિમલયશ જો દાયક ફલચારિ ॥
    બુદ્ધિહીન તનુજાનિકૈ સુમિરૌ પવન કુમાર ।
    બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહિ હરહુ કલેશ વિકાર ॥
  • ચૌપાઈ

જય હનુમાન જ્ઞાન ગુણ સાગર ।
જય કપીશ તિહુ લોક ઉજાગર ॥ 1 ॥

રામદૂત અતુલિત બલધામા ।
અંજનિ પુત્ર પવનસુત નામા ॥ 2 ॥

મહાવીર વિક્રમ બજરંગી ।
કુમતિ નિવાર સુમતિ કે સંગી ॥3 ॥

કંચન વરણ વિરાજ સુવેશા ।
કાનન કુંડલ કુંચિત કેશા ॥ 4 ॥

હાથવજ્ર ઔ ધ્વજા વિરાજૈ । [ઔરુ]
કાંથે મૂંજ જનેવૂ સાજૈ ॥ 5॥

શંકર સુવન કેસરી નંદન । [શંકર સ્વયં]
તેજ પ્રતાપ મહાજગ વંદન ॥ 6 ॥

વિદ્યાવાન ગુણી અતિ ચાતુર ।
રામ કાજ કરિવે કો આતુર ॥ 7 ॥

પ્રભુ ચરિત્ર સુનિવે કો રસિયા ।
રામલખન સીતા મન બસિયા ॥ 8॥

સૂક્ષ્મ રૂપધરિ સિયહિ દિખાવા ।
વિકટ રૂપધરિ લંક જલાવા ॥ 9 ॥

ભીમ રૂપધરિ અસુર સંહારે ।
રામચંદ્ર કે કાજ સંવારે ॥ 10 ॥

લાય સંજીવન લખન જિયાયે ।
શ્રી રઘુવીર હરષિ ઉરલાયે ॥ 11 ॥

રઘુપતિ કીન્હી બહુત બડાયી (ઈ) ।
તુમ મમ પ્રિય ભરત સમ ભાયી ॥ 12 ॥

સહસ્ર વદન તુમ્હરો યશગાવૈ ।
અસ કહિ શ્રીપતિ કંઠ લગાવૈ ॥ 13 ॥

સનકાદિક બ્રહ્માદિ મુનીશા ।
નારદ શારદ સહિત અહીશા ॥ 14 ॥

યમ કુબેર દિગપાલ જહાં તે ।
કવિ કોવિદ કહિ સકે કહાં તે ॥ 15 ॥

તુમ ઉપકાર સુગ્રીવહિ કીન્હા ।
રામ મિલાય રાજપદ દીન્હા ॥ 16 ॥

તુમ્હરો મંત્ર વિભીષણ માના ।
લંકેશ્વર ભયે સબ જગ જાના ॥ 17 ॥

યુગ સહસ્ર યોજન પર ભાનૂ ।
લીલ્યો તાહિ મધુર ફલ જાનૂ ॥ 18 ॥

પ્રભુ મુદ્રિકા મેલિ મુખ માહી ।
જલધિ લાંઘિ ગયે અચરજ નાહી ॥ 19 ॥

દુર્ગમ કાજ જગત કે જેતે ।
સુગમ અનુગ્રહ તુમ્હરે તેતે ॥ 20 ॥

રામ દુઆરે તુમ રખવારે ।
હોત ન આજ્ઞા બિનુ પૈસારે ॥ 21 ॥

સબ સુખ લહૈ તુમ્હારી શરણા ।
તુમ રક્ષક કાહૂ કો ડર ના ॥ 22 ॥

આપન તેજ સમ્હારો આપૈ ।
તીનોં લોક હાંક તે કાંપૈ ॥ 23 ॥

ભૂત પિશાચ નિકટ નહિ આવૈ ।
મહવીર જબ નામ સુનાવૈ ॥ 24 ॥

નાસૈ રોગ હરૈ સબ પીરા ।
જપત નિરંતર હનુમત વીરા ॥ 25 ॥

સંકટ સે હનુમાન છુડાવૈ ।
મન ક્રમ વચન ધ્યાન જો લાવૈ ॥ 26 ॥

સબ પર રામ તપસ્વી રાજા ।
તિનકે કાજ સકલ તુમ સાજા ॥ 27 ॥

ઔર મનોરથ જો કોયિ લાવૈ ।
તાસુ અમિત જીવન ફલ પાવૈ ॥ 28 ॥

ચારો યુગ પ્રતાપ તુમ્હારા ।
હૈ પ્રસિદ્ધ જગત ઉજિયારા ॥ 29 ॥

સાધુ સંત કે તુમ રખવારે ।
અસુર નિકંદન રામ દુલારે ॥ 30 ॥

અષ્ઠસિદ્ધિ નવ નિધિ કે દાતા ।
અસ વર દીન્હ જાનકી માતા ॥ 31 ॥

રામ રસાયન તુમ્હારે પાસા ।
સદા રહો રઘુપતિ કે દાસા ॥ 32 ॥

તુમ્હરે ભજન રામકો પાવૈ ।
જન્મ જન્મ કે દુખ બિસરાવૈ ॥ 33 ॥

અંત કાલ રઘુપતિ પુરજાયી । [રઘુવર]
જહાં જન્મ હરિભક્ત કહાયી ॥ 34 ॥

ઔર દેવતા ચિત્ત ન ધરયી ।
હનુમત સેયિ સર્વ સુખ કરયી ॥ 35 ॥

સંકટ ક(હ)ટૈ મિટૈ સબ પીરા ।
જો સુમિરૈ હનુમત બલ વીરા ॥ 36 ॥

જૈ જૈ જૈ હનુમાન ગોસાયી ।
કૃપા કરહુ ગુરુદેવ કી નાયી ॥ 37 ॥

યહ શત વાર પાઠ કર કોયી । [જો]
છૂટહિ બંદિ મહા સુખ હોયી ॥ 38 ॥

જો યહ પડૈ હનુમાન ચાલીસા ।
હોય સિદ્ધિ સાખી ગૌરીશા ॥ 39 ॥

તુલસીદાસ સદા હરિ ચેરા ।
કીજૈ નાથ હૃદય મહ ડેરા ॥ 40 ॥

  • દોહા
    પવન તનય સંકટ હરણ - મંગળ મૂરતિ રૂપ્ ।
    રામ લખન સીતા સહિત - હૃદય બસહુ સુરભૂપ્ ॥
    સિયાવર રામચંદ્રકી જય । પવનસુત હનુમાનકી જય । બોલો ભાયી સબ સંતનકી જય ।

વધુ વાંચો: અમદાવાદના ગોતામાં હનુમાનજીનું દિવ્ય મંદિર, બજરંગ બલી ભક્તોને આપે છે સાક્ષાત પરચા

(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Religion Hanuman Puja Hanuman Chalisa
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ