બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 07:43 AM, 17 May 2025
જ્યોતિષશાસ્ત્ર અનુસાર, રાહુનું ગોચર વ્યક્તિની વિચારી શકવાની શક્તિ, નિર્ણય લેવાની ક્ષમતા અને જીવનની દિશા પર ઊંડો અસર કરે છે. સાથે જ રાહુ જીવનમાં અચાનક બદલાવ લાવે છે. જો રાહુ કૃપા કરે તો ભીખારીને પણ રાજા બનાવી શકે. 18 મે 2025ના રોજ સાંજે 4 વાગ્યે રાહુ કુંભ રાશિમાં પ્રવેશ કરશે.
ADVERTISEMENT
કુંભ રાશિના સ્વામી શનિ છે. આવી સ્થિતિમાં, શનિની રાશિ કુંભમાં રાહુનો ગોચર ખૂબ ખાસ અસર લાવનાર છે. આ સાથે, આ રાહુ ગોચર 4 રાશિઓ માટે સુવર્ણ સમય શરૂ કરી દેશે અને તેમને ધન તથા ખ્યાતિ આપશે. જાણો કે કઈ 4 રાશિ માટે આ ગોચર શુભ રહેશે.
રાહુ ગોચરનો મેષ રાશિ પર અસર
ADVERTISEMENT
ADVERTISEMENT
રાહુ ગોચરનો વૃષભ રાશિ પર અસર
ADVERTISEMENT
રાહુ ગોચરનો મિથુન રાશિ પર અસર
ADVERTISEMENT
રાહુ ગોચરનો મકર રાશિ પર અસર
ADVERTISEMENT
કોને સાવચેતી રાખવી જોઈએ?
કર્ક, કન્યા અને વૃશ્ચિક રાશિએ થોડી સાવચેતી રાખવી જરૂરી છે. આ રાશિઓ માટે રાહુ મનમાં ભ્રમ, જાતિગત ગેરસમજ, અણધાર્યો ખર્ચ કે માનસિક તણાવ આપી શકે છે. ઘરના મોટા પાસેથી સલાહ લેવી હિતાવહ રહેશે.
વધુ વાંચો: શનિ જયંતી પર ભૂલથી પણ ન કરો આ કામ, જીવનમાં તૂટી પડશે દુ:ખોનો પહાડ!
અનુકૂળ પરિણામ માટે ઉપાય
(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.