બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 07:58 AM, 26 April 2025
હિંદુ ધર્મમાં 16 સંસ્કારોનું મહત્વ હોય છે, જેમાંથી એક અગત્યનો સંસ્કાર છે – વિવાહ સંસ્કાર, જેમાં વર અને વધૂના પરંપરાગ્રત રીતે લગ્ન થાય છે. આ સંસ્કાર માટે યોગ્ય અને શુભ મુહૂર્તમાં લગ્ન થવું અતિઆવશ્યક માનવામાં આવે છે જેથી નવી જોડીના દાંપત્ય જીવનમાં સુખ અને શાંતિ રહે.
ADVERTISEMENT
મે 2025માં લગ્ન માટે કેટલાં મુહૂર્ત છે?
મે મહિનામાં લગ્ન માટે કુલ 15 શુભ દિવસો છે. જો તમે મેમાં લગ્ન કરવાની યોજના બનાવી રહ્યા છો તો નીચે આપેલી તારીખો નોંધાવા જેવી છે.
ADVERTISEMENT
મે અને જૂન પછી લગ્નના મુહૂર્ત ક્યારે આવશે?
મે પછી જૂન 2025માં 5 શુભ દિવસો છે લગ્ન માટે. પરંતુ ત્યારબાદ જુલાઇથી ઓક્ટોબર સુધી લગ્ન માટે કોઈ શુભ મુહૂર્ત ઉપલબ્ધ નથી, કારણ કે દેવશયન એકાદશી પછી ભગવાન વિષ્ણુ યોગ નિદ્રામાં જવા પામે છે અને તે સમયગાળાને ચાતુરમાસ કહેવામાં આવે છે, જેમાં કોઈપણ શુભ કાર્ય કરવાનું મનાઈ છે.
ફરી નવેમ્બર અને ડિસેમ્બર 2025માં લગ્ન માટે મુહૂર્ત આવશે
વધુ વાંચો ; વલસાડમાં રાયણીવાળા હનુમાનજીનું મંદિર, ઝાડમાં સ્વયંભુ પ્રગટ થયાની માન્યતા, જાણો ઈતિહાસ
તમારા નજદીકના લગ્ન કે પ્રસંગ માટે આ માહિતી ઉપયોગી સાબિત થઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.