ઉપાય / ધનતેરસે કરી લો આ ખાસ ઉપાય, યમરાજ થશે પ્રસન્ન અને ઘરમાં આવશે લક્ષ્મી

dhanteras on november lighting a lamp to yamaraj on this day removes the fear of untimely death

આવતીકાલથી એટલે કે 13 નવેમ્બરથી ધનતેરસના તહેવારની ઉજવણી શરૂ થશે અને સાથે જ દિવાળીની. જો કે ધનતેરસના દિવસે કેટલીક ખાસ ચીજોની ખરીદીની પરંપરા રહી છે તો સાથે જ સાંજના સમયે ઘરની બહાર એક ખાસ દીવો કરવાની પણ પરંપરા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ