ધર્મ / લક્ષ્મી પૂજન કરતી વખતે આ મંત્રોનો કરો જાપ, વ્યાપાર-ધંધામાં પ્રગતિ સાથે દાંપત્ય જીવનમાં પણ રહેશે સુખ-શાંતિ

dhanteras 2022 laxmi puja mantra for money and success

સ્કંદ પુરાણમાં એક પૌરાણિક કથા અનુસાર ધનની દેવી મા લક્ષ્મીની પૂજા મંત્રોના જાપ વિના પૂર્ણ માનવામાં આવતી નથી. એવું માનવામાં આવે છે કે ધનતેરસના દિવસે દેવી લક્ષ્મીની પૂજા અને મંત્રોનો જાપ કરવાથી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે.  

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ