દિવાળી 2019 / ધનતેરસ પર દીવો પ્રગટાવતી વખતે આ વાતોનું રાખો ધ્યાન, મહત્વ છે યમનો દીવો

dhanteras 2019 6 tips for lighting lamps this diwali

5 દિવસ ચાલતી દિવાળીના મહાપર્વની શરૂઆત ધનતેરસથી થાય છે. આ વખતે 25 નવેમ્બરે ધનતેરસ અને 27 નવેમ્બરે મહાલક્ષ્મી એટલે કે દિવાળી ઊજવવામાં આવે છે. ધનતેરસના દિવસે ધનના દેવતા કુબેર અને ધન્વંતરિ ભગવાનની પૂજા કરવામાં આવે છે. આ દિવસનું ખૂબ વિશેષ મહત્વ હોય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ