બનાસકાંઠા / ધાનેરાના ધારાસભ્ય નાથાભાઇ પટેલે ખેતરમાં પહોંચી ઉડાડ્યા તીડ

બનાસકાંઠામાં તીડના કારણે ખેડૂતોના પાકને મોટુ નુકસાન થયું છે. ત્યારે ખુદ ધાનેરાના ધારાસભ્ય નાથાભાઇ પટેલે ખેતરમાં પહોંચી અને તીડ ઉડાડ્યા હતા. અને થરાદ TDOએ કરેલા પરિપત્રની નાથાભાઇ પટેલે ટીકા કરી હતી. નાથા પટેલે કહ્યું કે હું 2 દિવસથી સતત ખેડૂતોને મળી રહ્યો છએ. અને સરકારને રજૂઆત પણ કરી છે. અમે વિધાનસભા સત્ર દરમિયાન તીડની સંભાવના અંગે પણ ધ્યાન દોર્યું હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ