ના હોય! / યુજવેન્દ્ર ચહલ સાથે લગ્ન ન હતી કરવા માંગતી ધનશ્રી, મુકી હતી આવી શરત, જાણો કઈ રીતે થયુ મિલન

dhanashree verma did not want marry yuzvendra chahal know why

Dhanashree Verma Yuzvendra Chahal: યુજવેન્દ્ર ચહલે એક ખાસ વાતચીત વખતે જણાવ્યું હતું કે જ્યારે મેં ધનશ્રી સાથે લગ્ન કરવા માટે કહ્યું ત્યારે તેણે પહેલા ઈનકાર કરી દીધો હતો. તેણે કહ્યું કે હું પહેલા તમને મલવા માંગુ છું. જેના બાદ બન્ને મુંબઈમાં મળ્યા. ત્યાર બાદ ધનશ્રીએ લગ્ન માટે હા કરી. 

બ્રેકિંગ ન્યૂઝ