ચૂંટણી / ધાનાણી બોલ્યાં કે અમરેલીમાં અમને હરાવવા માટે ભાજપને આ કરવું પડ્યું છે

Dhanani said that BJP has to do this to defeat us in Amreli

લોકસભાની ચૂંટણીને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમરેલીમાં સભા સંબોધી હતી. આ સભાને લઈને વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ પ્રતિક્રિયા આપી છે. વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ બીજેપી પર કટાક્ષ કરતાં કહ્યું કે, કોંગ્રેસને અમરેલીમાં હરાવવા માટે ભાજપે પોતાની ફોજ ઉતારી છે. ભાજપ અમરેલી બેઠકને જીતવા માટે માટે તાકાત લગાવી રહી છે. સાથે જ તેમણે જણાવ્યુ કે, પાંડવોની નાની સેના માટે કૌરવોની સેના છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ