VIDEO / ઢોલ-નગારા સાથે બદલવામાં આવી ઊંઝા ઉમિયાધામની ધજા, વર્ષમાં માત્ર બે વખત થાય છે આવા દર્શન, તમે પણ થઈ જાઓ ધન્ય

Dhaja of unjha umiyadham replaced with dhol-nagara

નવલી નવરાત્રી પૂર્ણ થઈ ગઈ છે. આજે દેશભરમાં દશેરાના પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ દશેરા નિમિતે ઊંઝા ખાતે આવેલા ઉમિયાધામ મંદિરની મુખ્ય ધજા બદલવામાં આવી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ