ગાંધીનગર / રમઝાનમાં લોકો ધાર્મિક સ્થળે એકઠા ના થાય નહીંતર પોલીસ કાર્યવાહી કરશેઃ DGP

dgp of gujarat apeal to people to pray at home of ramadan because corona virus outbreak

કોરોના વાયરસ મહામારીમાં લોકડાઉન પર ગુજરાતની પરિસ્થિતિ પર રાજ્યનાં  પોલીસ વડાએ પત્રકાર પરિષદ કરી સંબોધી જેમાં તેમણે રમઝાન મહિનામાં લોકોને ધાર્મિક સ્થળો પર ભેગા ન થવા માટે આગ્રહ કર્યો હતો. તેમણે કહ્યું કે જો લોકડાઉનનું ભંગ થશે તો પોલીસ કાર્યવાહી કરશે

બ્રેકિંગ ન્યૂઝ