તમારા કામનું / 4 મહિના બાદ ભક્તો પર કૃપા વરસાવશે ભગવાન વિષ્ણુ, દૂધ-કેસરના આ ઉપાય દૂર કરશે દરેક મુશ્કેલીઓ

devuthani ekadashi 2022 to get lord vishnu blessings do kesar milk remedy

કાર્તક માસના શુક્લ પક્ષની એકાદશીના દિવસે દેવઉઠી એકાદશી વ્રત રાખવામાં આવે છે. આ દિવસે ચાર મહિના પછી ભગવાન વિષ્ણુ યોગ નિદ્રામાંથી જાગે છે અને ભક્તો પર આશીર્વાદ વરસાવે છે.  

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ