બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 06:59 PM, 16 July 2024
આ વખતે દેવશયની એકાદશી 17 જુલાઈએ એટલે કે બુધવારે છે. હિન્દુ પંચાંગના અનુસાર, અષાઢ માસના શુક્લ પક્ષની એકાદશી તિથિને દેવશયની એકાદશી મનાવવામાં આવે છે. માન્યતાઓ અનુસાર, આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે. દેવશયની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ ચાર મહિનાની યોગનિદ્રામાં જતા રહે છે અને કાર્તિક શુક્લ એકાદશી પર જાગે છે.
ADVERTISEMENT
આ એકાદશીના દિવસે વ્યક્તિ શ્રદ્ધાપૂર્વક વિષ્ણુ પૂજા કરે છે અને કંઈક ઉપાય કરે છે તો તમામ પાપોથી મુક્તિ મળી જાય છે. સાથે જ જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે. દેવશયની એકાદશીના દિવસે સ્નાન-ધ્યાન કર્યા પછી તુલસીના મૂળમાં જળ અર્પણ કરવું. તમે દૂધ પણ ચઢાવી શકો છો. આ ઉપાય કરવાથી ધનની દેવી લક્ષ્મીની કૃપા તમારા પર થાય છે અને સાથે ધન સાથે સંબંધિત તમામ સમસ્યાઓ દૂર થાય છે. જ્યોતિષના અનુસાર, વેપારમાં સફળતા માટે તુલસીના મૂળને ગંગાજળથી ધોઈને તેના પર પીળા કલરનું વસ્ત્ર બાંધીને તેને તિજોરીમાં રાખી દેવું.
ADVERTISEMENT
વધુ વાંચોઃ- બુધનું સિંહ રાશિમાં ગોચર, 5 રાશિના જાતકોને કરિયરમાં મળશે સફળતા, ડબલ થશે કમાણી
બીજા દિવસે તે મૂળની માળા બનાવી લો અને પૂજાના સમયે તેને ભગવાન વિષ્ણુને અર્પિત કરો અને બીજા દિવસે તુલસીના મૂળની માળાને ઘરના મુખ્ય દ્વાર પર લટકાવી દો. આવું કરવાથી વાસ્તુ દોષ દૂર થાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
અમદાવાદ પ્લેન ક્રેશ / ક્રેશ થયેલા વિમાનમાં સવાર હતા પૂર્વ મુખ્યમંત્રી, લંડન જઈ રહ્યા હતા વિજય રૂપાણી
અમદાવાદ પ્લેન ક્રેશ / Plane Crash:2d સીટ પર બેઠા હતા વિજય રૂપાણી, જુઓ મુસાફરોની સંપૂર્ણ યાદી
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
અમદાવાદ પ્લેન ક્રેશ / ક્રેશ થયેલા વિમાનમાં સવાર હતા પૂર્વ મુખ્યમંત્રી, લંડન જઈ રહ્યા હતા વિજય રૂપાણી
અમદાવાદ પ્લેન ક્રેશ / Plane Crash:2d સીટ પર બેઠા હતા વિજય રૂપાણી, જુઓ મુસાફરોની સંપૂર્ણ યાદી
ahmedabad plane crash / અમદાવાદ વિમાન દુર્ઘટનાની 5 જૂને કરવામાં આવેલી ભવિષ્યવાણી સાચી પડી!
ADVERTISEMENT