Devshayani Ekadashi 2023 / આ તારીખે છે દેવપોઢી અગિયારસ: પાંચ મહિના માટે બંધ થઈ જશે આવા કામ, શુભ કાર્યો પર લાગશે રોક

devshayani ekadashi 2023 date marriage griha pravesh stopped for 5 months

જેઠ માસના શુક્લ પક્ષની અગિયારસથી ભગવાન વિષ્ણુ યોગનિદ્રામાં જાય છે. તેથી જ તેને દેવપોઢી અગિયારસ કહેવામાં આવે છે. આ સાથે અનેક પ્રકારના શુભ કાર્યો પર પ્રતિબંધ છે.

બ્રેકિંગ ન્યૂઝ