નિયમ / આજથી પાવાગઢમાં ભક્તો નહીં લઇ જઇ શકે છોલેલું શ્રીફળ, ભૂલથી પણ સિક્યોરિટી ગાર્ડ સાથે તકરાર કરી તો...

Devotees will not be able to take peeled fruits to Pavagadh from today

યાત્રાધામ પાવાગઢ મંદિરની આસપાસ સ્વચ્છતા રાખવા આજથી છોલેલા શ્રીફળ પર પ્રતિબંધ, યાત્રાળુઓને તકલીફ ન પડે તે માટે મંદિર ટ્રસ્ટ દ્વારા શ્રીફળ વધેરવાનું મશીન મુકાયું

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ