નિર્ણય  / સોમનાથ દાદાના મંદિરમાં ભક્તોને અપાશે મફત ભોજન, મોરારીબાપુએ તમામ તીર્થસ્થાનોને અન્નક્ષેત્ર ચાલુ કરવા કરી અપીલ 

Devotees will be given free meals at Somnath Dada's temple

વિદેશની ધરતી પર કથામાં વ્યાસ પીઠ પરથી મોરારીબાપુએ સોમનાથ ટ્રસ્ટને અભિનંદન આપ્યા, કહ્યું દરેક તીર્થસ્થાનોમાં શ્રદ્ધાળુઓ માટે મફત ભોજનની વ્યવસ્થા કરવી જોઈએ

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ