ધર્મ એ સદાચાર અને અહિંસાનાં પાયા પર ઊભો હોય છે. પરંતુ જ્યારે કોઈ ધાર્મિક સંસ્થાનાં પરિસરમાં જ હિંસા આચરાય છે ત્યારે ધર્મનો ધ્વજ નીચો નમી જાય છે. જીવદયા એ ધર્મનું અભિન્ન અંગ છે અને ધર્મની પૂર્વ શરત પણ છે. પરંતુ જ્યારે કોઈ ધાર્મિક સંસ્થાનાં પરિસરમાં જ જીવદયા પ્રેમી પર શંકાનાં આધારે હુમલો કરાય છે ત્યારે આ માન્યતાનો છેદ ઊડી જાય છે. તો કયાં જીવદયાપ્રેમી કયાં બન્યાં હુમલાનો ભોગ જોઈએ આ અહેવાલમાં.