અધર્મ / આ કેવો ધર્મ? મંદિરમાં શ્વાનની સેવા કરવા ગયેલી મહિલાને હરિભક્તોએ માર માર્યો

The devotees gave their help to the dogs in the temple

ધર્મ એ સદાચાર અને અહિંસાનાં પાયા પર ઊભો હોય છે. પરંતુ જ્યારે કોઈ ધાર્મિક સંસ્થાનાં પરિસરમાં જ હિંસા આચરાય છે ત્યારે ધર્મનો ધ્વજ નીચો નમી જાય છે. જીવદયા એ ધર્મનું અભિન્ન અંગ છે અને ધર્મની પૂર્વ શરત પણ છે. પરંતુ જ્યારે કોઈ ધાર્મિક સંસ્થાનાં પરિસરમાં જ જીવદયા પ્રેમી પર શંકાનાં આધારે હુમલો કરાય છે ત્યારે આ માન્યતાનો છેદ  ઊડી જાય છે. તો કયાં જીવદયાપ્રેમી કયાં બન્યાં હુમલાનો ભોગ જોઈએ આ અહેવાલમાં.

બ્રેકિંગ ન્યૂઝ