મહાશિવરાત્રી 2023 / સોમનાથમાં ભક્તોનું ઘોડાપૂર: 42 કલાક માટે ખુલ્લુ રહેશે મંદિર, રાત્રે થશે મહાપૂજા, સવારની આરતીના કરો દર્શન 

Devotees flock to Somnath: Temple will remain open for 42 hours, visit morning aarti

દેવાધિદેવ મહાદેવના સોમનાથ મંદિરના સાનિધ્યમાં આજે અલૌકિક વાતાવરણ, જય સોમનાથના નાદથી સોમનાથ મંદિર ગુંજી ઉઠ્યું

બ્રેકિંગ ન્યૂઝ