હરિકૃપા / દેવઉઠી એકાદશી પર જરૂર કરો આ 7 કામ, દેવામુક્તિ-સંતાનપ્રાપ્તિ સહિતની મનોકામના થશે પૂર્ણ

dev uthani ekadashi 2021 to get the blessings of lord vishnu do these 7 things on dev uthani ekadashi

દેવઉઠી અગિયારસ આ વખતે 14 નવેમ્બરે રવિવારે છે. આ દિવસે ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે જ્યોતિષમાં કેટલાંક મહત્વના ઉપાય જણાવવામાં આવ્યાં છે. આ ઉપાય કરવાથી તમારા ગ્રહો મજબુત નહીં થાય. પરંતુ ભગવાન વિષ્ણુની કૃપાદ્રષ્ટિથી તમારા બગડેલા કામ સુધરી જશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ