Video / રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં કર્ફ્યુ છતાં કેટલાક લોકો નદીના પટમાંથી બહાર જઈ રહ્યા છે

કોરોના વાયરસના વધતા કહેરને લઇ રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં કર્ફ્યૂ લાગૂ કરવામાં આવ્યું છે. તેમ છતાં લોકો ભાગી રહ્યાં છે. જંગલેશ્વર વિસ્તારના પાછળના ભાગે નદીનો પટ છે અને નદીના પટમાંથી જંગલેશ્વર વિસ્તારના કેટલાક લોકો ફરાર થઇ ગયા છે. કોરોનાના ભયથી લોકો જંગલેશ્વર વિસ્તાર છોડી રહ્યાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ