નિવેદન / વિદેશ સચિવે કહ્યું કે, કોરોના છતાં ચીન સાથે દશકોના સૌથી ખરાબ સરહદ સંકટને પહોંચી વળ્યું ભારત

despite Coronavirus india has dealt with maturity and firmness from border crisis with china says foreign secretary

વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલાએ કહ્યું કે ભારત કોરોનાની મહામારી છતાં ચીનની સાથે સીમા પર દશકોના સૌથી ખરાબ સંકટ સામે પૂર્ણ દ્રઢતા અને પરિપક્વતાની સાથે પહોંચી વળ્યું. પેરિસના એક પ્રમુખ થિંક ટેંકમાં આયોજિત કાર્યક્રમ દરમિયાન પોતાના સંબોધનની શ્રૃંગલાએ ફ્રાન્સમાં થયેલી 2 આતંકી ઘટનાઓનો ઉલ્લેખ કર્યો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ