મીડિયા એજન્સી ANI દ્વારા મળેલાં મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી બન્યાના 48 કલાકમાં જ અજિત પવારેને સિંચાઈ કૌભાંડમાંથી ACBએ ક્લિનચીટ આપી છે આ સમાચાર પર મહારાષ્ટ્ર ACBએ સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું કે જે નવ કેસ આજે બંધ કરાયા છે તેમાં અજિત પવારનું કોઈ કનેક્શન નથી.
મીડિયા એજન્સી ANI દ્વારા મળેલાં મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી બન્યાના 48 કલાકમાં જ અજિત પવારેને સિંચાઈ કૌભાંડમાંથી ACBએ ક્લિનચીટ આપી છે આ સમાચાર પર મહારાષ્ટ્ર ACBએ સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું કે જે નવ કેસ આજે બંધ કરાયા છે તેમાં અજિત પવારનું કોઈ કનેક્શન નથી.
શું છે સિંચાઈ કૌભાંડ?
2018માં મહારાષ્ટ્રની ACB ટીમે જે તે વખતના પૂર્વ ઉપમુખ્યમંત્રી અજિત પવારને સહિત અનેક અધિકારીઓને સતાનો દુરપયોગ કરી કથિત સિંચાઈ કૌભાંડ આચર્યું હોવાનો કેસ કર્યો હતો. આ સાથે ACBએ મુંબઈ હાઈકોર્ટમાં એવી દલીલ કરી હતી કે અજિત પવાર અને જે તે વખતના સિંચાઈના અધિકારીઓએ 70 હજાર કરોડ રૂપિયાનું કથિત કૌભાડ કર્યું છે. જે કૌભાંડ કોંગ્રેસ અને NCPની સરકાર વખતે સિંચાઈની અનેક યોજનાઓ અને ખેડૂતોને મળતાં લાભોમાં મંજુરીઓ આપવામાં ગેરકાયદેસર કામો કર્યા હતા.