વેપાર / ડુબતી BSNLને બચાવવાના મૂડમાં નથી સરકાર? કહ્યું- નવી સરકારને મોકલો પ્રસ્તાવ

Department of Telecommunications New government to take up BSNL, MTNL revival plans

કેન્દ્રીય નાણા મંત્રાલયે ડીઓટીને ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNl) અને મહાનગર ટેલિકોમ નિગમ લિમિટેડ (MTNL) ના પુર્નજીવન પ્રસ્તાવોની ફરી તપાસ કરવા કહ્યું છે. સાથે મંત્રાલયે કહ્યું કે પુર્નજીવન પ્રસ્તાવોની રિપોર્ટ્સને નવી સરકાર બન્યા બાદ તેમની સમક્ષ રજૂ કરવામાં આવે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ