કુછ દિન કેસે ગુજારે? / જ્યાં અમિતાભ બચ્ચને જાહેરાત બનાવી હતી તે જગ્યા બની અસમાજિકતત્વોનો અડ્ડો

Department of Archeology Government of Gujarat Extinction junagadh dholavira

ગુજરાતમાં ઐતિહાસિક પુરાતત્વનો ખજાનો હોવા છતાં તેન સાચવવાની દરકાર લેવામાં આવતી નથી. એક તરફ કુછ દિન તો ગુજારીએ ગુજરાતમે તેવી જાહેરાતો થકી પ્રવાસીઓને આકર્ષવાનું કામ કરવામાં આવી રહ્યું છે પરંતુ આ વર્ષો જુના વારસાની યોગ્ય રીતે જાળવણી નહીં કરવાને કારણે ધીમે-ધીમે લુપ્ત થઇ રહ્યો છે. જ્યાં અમિતાભ બચ્ચને 'કુછ દિન તો ગુજારો ગુજરાતમે' જાહેરાત બનાવી હતી તે જગ્યા અસમાજિકતત્વોનો અડ્ડો બની છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ