રાજકોટ / વિદ્યાર્થીઓની વ્યથા....: બોર્ડની પરીક્ષામાં પુરવણી લેટ પહોંચવા મામલે DEOનું નિવેદન

DEO's statement regarding late arrival of examination in Rajkot school

રાજકોટની ભરાડ સ્કૂલમાં ગણિતના પેપરમાં સુપર વાઈઝરે પુરવણી ન આપ્યાના આક્ષેપ સાથે વિદ્યાર્થીઓ અને વાલીઓએ હોબાળો મચાવ્યા બાદ DEOનું નિવેદન સામે આવ્યું છે. તેઓએ જણાવ્યું કે, વિદ્યાર્થીઓની વ્યથા બોર્ડને પહોંચાડીશું.

બ્રેકિંગ ન્યૂઝ