પાખંડ / નિત્યાનંદ કેસમાં DPS સામે DEO પોલીસ ફરિયાદ નોંધાવશે..

DEO will file a complaint against DPS in Nityanand case

નિત્યાનંદ આશ્રમ અને DPS સ્કૂલ વચ્ચે સાઠગાંઠ મામલે નવા નવા ખુલાસા થઇ રહ્યાં છે. ત્યારે DPS સામે ચાલી રહેલી તપાસમાં એ એક ચોંકાવનારો ખૂલાસો થયો છે. જેને પગલે વાલીઓની ચિંતામાં વધારો થયો છે. DPSમાં ભણતા વિદ્યાર્થીઓનાં ભાવિ સાથે થયેલા ચેડાથી વાલીએ સમસમી ગયાં છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ