ડેંગી / ગુજરાતને રોગચાળાએ બાનમાં લીધુઃ રાજ્યમાં ડેંગીનો હાહાકાર, રોજના થાય છે 2થી 3 મોત

dengue in gujarat 2019

રાજ્યમાં ડેંગીનો કહેર યથાવત છે. સુરત, રાજકોટ અને વડોદરા સહિતમાં ડેંગીના દર્દીઓ વધી રહ્યાં છે. સુરતમાં શંકાસ્પદ ડેંગીથી અત્યાર સુધીમાં 4 લોકોના મોત થયા છે. એટલે ગત વર્ષની સરખામણીએ સુરતમાં આ વર્ષે ડેંગીના દર્દીઓ વધ્યા છે. અમદાવાદમાં પણ નવેમ્બરના 16 દિવસમાં 454 કેસ નોંધાયા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ