કર્ણાટક સંકટ / એક દિવસ ભાજપને ખબર પડશે કે બધુ જ ખરીદી શકાતુ નથીઃ પ્રિયંકા ગાંધી

Democracy, honesty, people of Karnataka lost Rahul Gandhi

કર્ણાટક વિધાનસભામાં એચડી કુમારસ્વામીની ગઠબંધન સરકાર પડી ગયા બાદ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું છે કે લોકશાહી, ઇમાનદારી અને રાજ્યની જનતાની હાર છે. રાહુલ ગાંધીએ કહ્યું કે પોતાના અંગત સ્વાર્થવાળા લોકોના લાલચની જીત થઇ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ