મહામારી / અમિત શાહ બોલ્યાં, તેમના નિવેદનથી પેનિક થઈ શકે છે, જુલાઈ અંત સુધીમાં આટલા કેસ નહીં હોય

delhi will not have five and half lakh corona patients

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે જુલાઈના અંત સુધીમાં કોરોના દર્દીઓની સંખ્યા અંગે દિલ્હીના નાયબ સીએમ મનીષ સિસોદિયા દ્વારા કરેલા દાવાઓને નકારી કઢ્યા છે. તેમણે કહ્યું છે કે દિલ્હીમાં જુલાઈના અંત સુધીમાં કોરોના દર્દીઓની કુલ સંખ્યા સાડા પાંચ લાખના આંકડા સુધી પહોંચશે નહીં.

બ્રેકિંગ ન્યૂઝ