Delhi Violence / દિલ્હીના IB ઓફિસર અંકિત શર્માની હત્યાને લઇને થયો આ ખુલાસો, જાણી તમે પણ દુઃખી થશો

delhi violence ib ankit sharma murder

દિલ્હી હિંસાને લઇ મોટો ખુલાસો થયો છે. હિંસામાં IB અધિકારી અંકિત શર્માની હત્યાને લઇ મોટો ખુલાસો થયો છે. પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં સામે આવ્યું છે કે અંકિત શર્મા પર છરીથી 12 ઘા કરાયા હતા અને છરી સિવાય રોડ અને પાઇપથી પણ વાર કરાયો હતો. રોડ અને પાઇપથી માથા અને શરીરના ભાગે વાર કરાયો હતો. અંકિત શર્માના શરીર પર ઇજાના 51 નિશાન હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ