નિવેદન / દિલ્હી હિંસાને ઓવૈસીએ બતાવ્યો 'નરસંહાર', PM મોદીના મૌન પર ઉઠાવ્યા સવાલ

delhi violence genocide aimim asaduddin owaisi narendra modi

દિલ્હીમાં હિંસા બાદ હવે સ્થિતિ થોડી સામાન્ય બનવા લાગી છે. આ દરમિયાન ઓલ ઇન્ડિયા મજલિસ એ ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM) પ્રમુખ અને હૈદરાબાદથી સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ દિલ્હી હિંસાને લઇને પીએમ નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે. 

બ્રેકિંગ ન્યૂઝ