દિલ્હી / હિંસામાં અત્યાર સુધીમાં 27 લોકોના મોત, 106ની ધરપકડ, CCTVના આધારે તપાસનો ધમધમાટ

Delhi violence death toll court hearing delhi police caa jaffrabad

નાગરિકતા સુધારો અધિનિયમ (સીએએ) ના નામ પર થયેલી દિલ્હીમાં હિંસાને પગલે અત્યાર સુધીમાં 27 લોકોનાં મોત નીપજ્યાં છે. બુધવારે દિલ્હી પોલીસ અને અર્ધલશ્કરી દળોએ હિંસાગ્રસ્ત વિસ્તારોમાં માર્ચ યોજી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ બુધવારે હિંસા અંગે નિવેદન આપ્યું હતું અને દિલ્હીવાસીઓને શાંતિ માટે અપીલ કરી હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ