નિવેદન / દિલ્હી રમખાણોના પીડિતો માટે અરવિંદ કેજરીવાલે કરી મોટી જાહેરાત

delhi violence caa protest delhi government announces free treatment in private hospital for riot victims

દિલ્હીમાં હિંસાના પીડિતોને પ્રાઇવેટ હોસ્પિટલમાં ઇલાજનો ખર્ચ દિલ્હી સરકાર ઉઠાવશે. મુખ્યંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) એ એક પ્રેસ કોન્ફરન્સ કરી ગુરુવારે તેનું એલાન કર્યું. કેજરીવાલે કહ્યું કે જો કોઇપણ ઘાયલ વ્યક્તિ પ્રાઇવેટ હોસ્પિટલમાં ઇલાજ કરે છે તો તેનો ખર્ચ દિલ્હી સરકાર ઉઠાવશે. મુખ્યમંત્રીએ કહ્યું કે હિંસાના પીડિતોને' ફરિશ્તા યોજના' નો લાભ મળશે.

બ્રેકિંગ ન્યૂઝ