ટિપ્પણી / ઔવેસીએ દિલ્હી હિંસાને પગલે ગુજરાતના રમખાણો યાદ કરી PM મોદી પર નિશાનો સાધતા કહ્યું કે...

delhi violence asaduddin owaisi modi government said this riot happened with plan

ઓલ ઈન્ડિયા મજલિસ-એ- ઈત્તેહાદ-ઉલ- મુસ્લિમ (AIMIM) પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ દિલ્હીમાં થયેલા રમખાણોને ‘લક્ષિત સંગઠિત હિંસા’ ગણાવતા રવિવારે કહ્યું કે જવાબદારી ભાજપ સરકાર પર છે. એ સાથે તેમણે PM નરેન્દ્ર મોદીને અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેવા માટે કહ્યું હતું. સાથે તેમણે કહ્યું કે 4 કલાકથી વધારે કોઈ હિંસા ચાલે તો સમજવું કે સરકાર ઈચ્છે છે આ બધું.

બ્રેકિંગ ન્યૂઝ