તીસ હઝારી / દિલ્હી વકીલ-પોલીસ અથડામણમાં ઉન્નાવ કેસ જેવા મહત્વના ચુકાદાઓમાં થશે વિલંબ

Delhi Tiz Hajari clash will cause the delay of important case verdicts such as Unnao

ઉન્નાવ બળાત્કાર કેસ જેનો ચુકાદો આ મહિનાના અંતમાં આવી જવાનો હતો તેમાં ચોથી નવેમ્બરે તીસ હઝારી કોર્ટમાં પોલીસ વકીલો વચ્ચેની તકરારના કારણે વિલંબ થાય તેવી શક્યતા છે. આ વિવાદના પગલે વકીલોએ કામ આગળ ધપાવવાનો ઇન્કાર કરી દીધો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ