CAA / દિલ્હી હિંસામાં મૃત્યુઆંક વધીને 10 થયો, અત્યાર સુધીમાં 150 લોકો થયાં છે ઘાયલ

delhi riots bhajanpura 7 killed over 100 injured

નાગરકિતા સંશોધન કાયદા (CAA) ને લઇને શરૂ થયેલી હિંસાથી ઉત્તર પૂર્વ દિલ્હીમાં સ્થિતિ એટલી બગડી ગઇ છે કે એક મહીના માટે કલમ 144 લગાવામાં આવી છે. ઉત્તર પૂર્વી દિલ્હીમાં સોમવારે જારી હિંસામાં અત્યાર સુધીમાં 10 લોકોના મોત થઇ ચૂક્યા છે. મૌજપુર અને બ્રહ્મપુરી વિસ્તારમાં આજે મંગળવારે પથ્થરમારો થયો. આ સાથે જ અત્યાર સુધીમાં 150 લોકો ઘાયલ થયાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ