કોરોના સંકટ / કેજરીવાલ સરકારે હવે લીધો આ મોટો નિર્ણય, કોરોના સંકટમાં લોકોને મળશે ફાયદો

delhi ration door step delivery cm arvind kejriwal cabinet meeting decision

કોરોના સંકટમાં દિલ્હી સરકારે એક મોટો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રી ઘર ઘર રાશન યોજના શરૂ કરવાનો નિર્ણય લીધો છે. આ યોજના લાગૂ થતાં જ દિલ્હીવાસીઓને ઘરે રાશન પહોંચશે. એટલે કે હવે લોકોને દુકાને જવાની જરૂર રહેશે નહીં.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ