8 ઓક્ટોબરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રામલીલા જોવા આવશે. મંચન જોવા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પણ પહોંચશે. શનિવારે આ રામલીલાની ચકાસણી વરિષ્ઠ પોલીસ અધિકારીઓ અને એસપીજી અધિકારીઓએ કરી.
રામલીલાને જોવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જશે
મંચન જોવા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પણ પહોંચશે
દ્વારકામાં શ્રી રામલીલા સોસાયટી તરફથી ચાલી રહેલ રામલીલાને જોવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જશે. શનિવારે આ રામલીલાની ચકાસણી વરિષ્ઠ પોલીસ અધિકારીઓ અને એસપીજી અધિકારીઓએ કરી.
સોસાયટીના સંરક્ષક રાજેશ ગહલોતે જણાવ્યું કે 8 ઓક્ટોબરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રામલીલા જોવા આવશે. મંચન જોવા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પણ પહોંચશે.
પૂર્વ દિલ્હીની ઝિલમિલ સ્થિત રામલીલાનું મંચન જોવા શનિવારે દિલ્હીના મુખ્યમંત્રી પોતાના પરિવાર સાથે પહોંચ્યા. એમને ટ્વિટ કર્યું કે ભગવાન રામના જીવનથી બાળકોને ઘણું શિખવા મળે છે.
दिल्ली के मुख्यमंत्री @ArvindKejriwal शनिवार शाम झिलमिल कॉलोनी में रामलीला देखने अपने पत्नी @KejriwalSunita के साथ पहुंचे।
बचपन से ही रामलीला देखना पसंद करते आए है मुख्यमंत्री, और आज भी हर साल अपने परिवार के साथ एक दिन तो जरूर समय निकालते हैं। pic.twitter.com/zGq8WkIDBx
ઉલ્લેખનીય છે કે રાજનાથ સિંહ આ વખતે રાફેલ વિમાનની ડિલિવરી લેવા માટે દશેરાના દિવસે ફ્રાન્સમાં હશે. જોકે એવા અહેવાલ મળ્યા છે કે, આ વખતે રાજનાથસિંહ દશેરાના દિવસે ફ્રાન્સમાં શસ્ત્રપૂજા કરશે.જેમાં રાફેલ પણ સામેલ હશે. ગત વર્ષે રાજનાથ સિંહે BSF ના જવાનોની સાથે બીકાનેરમાં શસ્ત્ર પૂજા કરી હતી.