દિલ્હી ચૂંટણી / યોગી આદિત્યાનાથે કહ્યું કે, કેજરીવાલ શાહીન બાગમાં બિરયાની મોકલે છે અને...

delhi polls 2020 cm yogi has targeted kejriwal over the shaheen bagh demonstration said if you

ઉત્તર પ્રદેશનાં મુખ્યમંત્રી આદિત્યનાથે દિલ્હી વિધાનસભા ચૂંટણીનો પ્રચાર શરુ કર્યો. દિલ્હીમાં રેલીને સંબોધન કરી ચૂંટણી પ્રચાર શરુ કર્યો હતો. આ દરમિયાન તેમણે આપ પર સીધું નિશાન સાધ્યું હતું. જાણો યોગીએ કેજરીવાલને નિશાન સાધતા એવું કહ્યું કે વિવાદનો મધપુડો છેડાયો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ