BIG NEWS / દિલ્હી અગ્નિકાંડમાં જીવ ગુમાવનારના પરિવારને આપશે 10-10 લાખનું વળતર, કેજરીવાલે કરી આર્થિક મદદ

delhi mundka fire cm arvind kejriwal announced will give compensation of 10 lakhs

દિલ્હીના મુંડકા મેટ્રો સ્ટેશનની નજીક આવેલા ઈલેક્ટ્રોનિક સામાનના ગોદામમાં ગત રોજ લાગેલી ભીષણ આગમાં જીવ ગુમાવનારા લોકોના પરિવારને વળતર પેટે આર્થિક મદદ કરતા કેજરીવાલે 10-10 લાખ રૂપિયાની આર્થિક સહાય કરવાની જાહેરાત કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ