કોરોના વાયરસ / લૉકડાઉનની જાહેરાત બાદ પણ દિલ્હીની મરકઝમાં 2000 લોકો રોકાયા હતા, દિલ્હી સરકારે ફરિયાદ દાખલ કરી

Delhi kejriwal government action against maulana nizamuddin fir coronavirus

દિલ્હીના નિઝામુદ્દીન સ્થિત તબલીગી જમાતના સેન્ટરના મૌલાનાના વિરૂદ્ધ કેજરીવાલ સરકાર FIR દાખલ કરવામાં આવશે. તબલીગી જમાતના સેન્ટરથી રવિવારે દિલ્હીના LNJP હોસ્પિટલમાં 34 લોકોની તપાસ માટે લગાવવામાં આવ્યા અને તમામ કોરોના સંક્રમણના સંદિગ્ધ ગણાવવામાં આવી રહ્યા છે. તેવામાં એક 64 વર્ષથી વ્યક્તિના મોત થઇ ગઇ. તેઓ તમિલનાડુના રહેવાસી હતા. ત્યારબાદ આ મામલે જોર પકડ્યું અને હવે દિલ્હી સરકાર કાર્યવાહી કરવાની તૈયારીમાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ