રાહત / અનિલ અંબાણી આ એક ઉદ્યોગપતિના નામથી નાદારી કાર્યવાહીથી બચી ગયા, હાઈકોર્ટે રોક લગાવી

Delhi high court puts stay on insolvency case against Anil Ambani

રિલાયન્સ કમ્યુનિકેશન્સના માલિક અનિલ અંબાણીને નાદારી કેસમાં દિલ્હી હાઈકોર્ટથી મોટી રાહત મળી છે. અદાલતે અનિલ અંબાણીને નાદારી કાર્યવાહી પર રોક લગાવતાં, આગામી ઓર્ડર સુધી તેમની સંપત્તિ વેચવા નહીં જણાવ્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ