મહામારી / દિલ્હીમાં મહામારીનો કેર, આરોગ્યમંત્રી સત્યેન્દ્ર જૈનના પિતાનું કોરાનાથી નિધન

delhi health minister satyendar jain father died due to corona

દિલ્હીના આરોગ્યમંત્રી સત્યેન્દ્ર જૈનના પિતાનું કોરોનાથી મોત થયું છે. જૈનના પિતા છેલ્લા કેટલાક દિવસથી હોસ્પિટલમાં દાખલ હતા.

બ્રેકિંગ ન્યૂઝ